દુરસંચાર કંપની ભારતીય એરટેલ પોતાના ૪જી નેટવર્કને આગામી નાણાકીય વર્ષમાં ડબલ કરવાની યોજના છે. ભારતીય એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, અમે ૪જી સેવા શરુ કરવાનો નિર્ણય લીધો છે. અમારા પાસે અત્યાર સુધી માર્ચમાં ૨૦,૦૦૦ બેસ સ્ટેશન છે. આગામી વર્ષે અમે ૨૦,૦૦૦ વધારે બેસ સ્ટેશન સ્થાપિત કરીશું. વધુમાં તેમણે કહ્યું કે, કંપનીની વિસ્તાર યોજનાઓમાં નાણાની મુશ્કેલી નહિ હોય, કેમ કે ...વધુ વાંચો
No comments:
Post a Comment