Friday, 6 March 2015

અમરનાથ યાત્રા માટે નોંધણી શરુ

અમરનાથ યાત્રા માટેની નોંધણી શરુ કરવામાં આવી છે. બાલતાલ અને  ચંદનવાડીના રૂટ પરથી શરુ થનારી  આ યાત્રાની  નોંધણી દેશની ૪૩૦ બેંકની શાખા પરથી શરુ કરવામાં આવી છે. જો કે આ નોંધણી  પંજાબ નેશનલ બેંકે  ૨ માર્ચથી, જમ્મુ કાશ્મીર બેંકે  અને યસ બેંકે પોતાની ૪૩૦ બ્રાંચના માધ્યમથી શરુ કરી છે. આ યાત્રા ૨૯ ઓગસ્ટના રોજ રક્ષાબંધન રોજ પૂર્ણ થશે. શ્રી અમરનાથ સીરીન બોર્ડના  સીઈઓ રાકેશ કુમાર ... વધુ વાંચો

No comments:

Post a Comment