ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં થયેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતો કફોડી
સ્થિતિમાં મુકાયા છે. જો કે આ મુદ્દે વિધાનસભામાં ચર્ચા દરમ્યાન કૃષિપ્રધાન
બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક અનુમાન મુજબ પાકને ૧૦ ટકા
નુકશાન થયું છે. તેમજ સરકાર આ અંગે સર્વે પણ કરાઈ રહી છે. શાકભાજી, કેરી
તથા રવિ પાકોમાં ભારે નુકશાન ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાના કારણે શાકભાજી,
કેરી તથા રવિ પાકોમાં ભારે નુકશાન થયું છે. ...
No comments:
Post a Comment