Monday, 16 March 2015

આજે વકીલોની દેશવ્યાપી હડતાળ

અધિવક્તાઓની સુરક્ષાને લઇને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ૧૬ માર્ચે રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે. સોવારે એર્લે કે આજે પોતાનું વિરોધ પ્રદર્શન કરતા વકીલ કોર્ટ સંબંધી કામકાજ નહિ કરી શકે. અદાલતમાં થનારી સુનાવણીમાં ભાગ નહિ લે. આ હડતાળ છત્તીસગઢનાં દરેક જીલ્લામાં પ્રભાવી થશે, જેનાથી હજારો પ્રકરણોની સુનાવણી પ્રભાવિત થઇ શકે છે. સ્ટેટ બાર એસોશિયેશનનાં મેંબર રામનારાયણ વ્યાસનું કહેવું છે કે અધિવકતાઓની હડતાળથી કોર્ટના કામકાજ બગડી શકે ... વધુ વાંચો

No comments:

Post a Comment